Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદના અંડરબિજમાં વિરોધ કરવાને લઈને પ્રવીણ નામ પર થયેલ ફરિયાદને લઈને નવ દિવસની ન્યાય યાત્રા યોજશે

Keshod, Junagadh | Oct 4, 2025
કેશોદના ચાર ચોક ખાતે બનેલ અંડરબિજ ના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. એમાં આમ આદમી પાર્ટીના આપ નેતા પ્રવીણ રામ ઉપર ફરિયાદ થઈ હતી ત્યારે આ ફરિયાદ ખોટી થઈ હોવાના આક્ષેપો કર્યા છે જ્યારે આ ફરિયાદના વિરોધમાં પ્રવીણ રામે નવ દિવસની ન્યાય યાત્રા જાહેર કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us