Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: હિંમતનગરમાં હાથમતી નદીના કોઝવે પર ત્રણ લોકો તણાયા, એક મહિલા લાપતા

Himatnagar, Sabar Kantha | Sep 12, 2025
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે હાથમતી નદીના જળાશયમાં પાણીની આવક વધી છે, જેને પગલે નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. આ જોખમી પરિસ્થિતિ હોવા છતાં, આજે ત્રણ લોકો - બે યુવકો અને એક મહિલા - કોઝવે પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, પાણીના તેજ પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. સદ્ભાગ્યે, બંને યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર આવી ગયા. પરંતુ, તે
Read More News
T & CPrivacy PolicyContact Us