Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: આમ આદમી પાર્ટી દ્વારા રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા માંગ કરી

Radhanpur, Patan | Sep 11, 2025
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે.ત્યારે રાધનપુર પંથકના અસરગ્રસ્ત રાધનપુર, સાંતલપુર તાલુકાના ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી છે અને અસરગ્રસ્ત સમી તાલુકાના ખેડૂતોને વળતર સહાય માટે બાદબાકી કરવામાં આવી છે.ત્યારે આ તકે આમ આદમી પાર્ટી દ્વારા રાધનપુર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે સમી તાલુકાના ખેડૂતોને પણ પાક નુકશાનનું વળતર મળે તે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ કિશાન
Read More News
T & CPrivacy PolicyContact Us