Install App
ourdhanera_3259
This browser does not support the video element.
ધાનેરા: ધાનેરાના અનાપુરગઠ ગામના રસ્તાઓ બિસ્માર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન
India | Sep 12, 2025
ધાનેરાના અનાપુરગઠ ગામના રસ્તાઓ બિસ્માર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે, લોકોએ તાત્કાલિક રસ્તો રિપેર કરવા માટે માંગણી કરી છે, વરસાદમાં રસ્તાનો ધોવાણ થઈ જતા ફરી રસ્તો બનાવવા માંગણી કરવામાં આવી રહી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!