Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ દક્ષિણ: મોરબી રોડ પર ગજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ પંડાલ નું અનોખું આયોજન કરાયું

Rajkot South, Rajkot | Aug 27, 2025
મોરબી રોડ પર આવેલ ઓમ પાર્કગજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપરેશન સિંધુ ની થીમ પર ગણેશ ભંડારનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે આ પંડાલના આયોજકે આજે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ પંડાલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગણપતિ દાદા આર્મી મેનના રૂપમાં બિરાજમાન છે.તેઓએ જાહેર જનતાને પણ અહીં દર્શનનો લાભ લેવા અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us