Download Now Banner

This browser does not support the video element.

જોડિયા: જોડીયા રાજકોટની એસટી બસ 4 વર્ષ બાદ ફરી શરૂ થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી

Jodiya, Jamnagar | Sep 1, 2025
જોડીયા ગ્રામ પંચાયતના સરપંચ બાવલાભાઈ નોતીયાર દ્વારા છેલ્લા ઘણા સમયથી જોડીયા-રાજકોટ રૂટની બસ કે જે જોડીયા રાત્રી રોકાણ કરતી હતી અને સવારે ૬ વાગ્યે જોડીયાથી ઉપડતી તે કોરોના કાળ બાદ ધ્રોલ એસ.ટી.ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવી હતી, સરપંચ અને ગ્રામજનોની રજૂઆત બાદ ફરી શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us