Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: ઉપરવાસમાં ભારે વરસાદ કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થવાથી કાંઠા વિસ્તારના લોકોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા

Anand City, Anand | Sep 1, 2025
પાનમ અને કડાણા જળાશયમાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહને લઈને જળ સપાટીમાં વધારો થતા તેમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહને કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે જિલ્લા કલેકટર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ નદી કિનારાના ગામડાઓમાં ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ જઈને ગ્રામજનોને સાવચેત કરાયા છે
Read More News
T & CPrivacy PolicyContact Us