Download Now Banner

This browser does not support the video element.

ગઢ ખાતે વૈધનાથ મહાદેવના મંદિરે શ્રાવણ અમાસ નિમિત્તે મહાશિવ રુદ્ર યજ્ઞ યોજાયો

Palanpur City, Banas Kantha | Aug 23, 2025
પાલનપુર તાલુકાના ગઢ ખાતે અતિ પ્રાચીન વૈદનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં દર શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરે છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે યોજનાનું આયોજન કરવામાં આવે છે આજે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા શનિવારે સવારે યજ્ઞ શરૂ થયો હતો અને સાંજે ચાર કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us