Download Now Banner

This browser does not support the video element.

પોરબંદર જિલ્લાની ૫૦ મહિલાઓને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ

Porabandar City, Porbandar | Aug 28, 2025
મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ આવે અને પ્રાકૃતિક શાકભાજી સહિતના પાકોમાં ખેતી કરે અને પ્રાકૃતિક કૃષિની સમજ કેળવે એ હેતુથી આત્મા પ્રોજેકટ પોરબંદર અને આત્માના શ્રી ભરત ગોસ્વામી માર્ગદર્શન હેઠળ સારંગપુરના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ મુલાકાત કરાવી હતી અને કે.વિ.કે નાના કાંધાસર ખાતે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us