Download Now Banner

This browser does not support the video element.

સુભાષ નગર ખાતે સિદ્ધિવિનાયક મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી એ મુલાકાત લીધી

Bhavnagar City, Bhavnagar | Aug 31, 2025
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 25 વર્ષ પૂર્ણ કરી અને 26 વર્ષનું આયોજન કરાયું છે, ત્યારે આજના દિવસે મહા આરતીનું આયોજન કરાયું હતું. જેમાં ભાવનગર ના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો.
Read More News
T & CPrivacy PolicyContact Us