Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં બગવાડા દરવાજા ખાતે ભાજપ યુવા મોર્ચા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને RJD નેતા તેજસ્વી યાદવનું પૂતળું બાળ્યું

Patan City, Patan | Aug 30, 2025
બિહારમાં તાજેતરમાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી જે મામલે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં રોષ જોવા મળ્યો છે.જેના ભાગરૂપે આજે પાટણના બગવાડા દરવાજા ખાતે આ બંને નેતાઓનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us