Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ભવન્સ કોલેજ ખાતે લો કોલેજનું ઉદ્ઘાટન કરાયું

Maninagar, Ahmedabad | Sep 25, 2025
આજે ગુરુવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાનપુર ખાતે આવેલી ભવન્સ કોલેજમાં લો કોલેજનું ઉદ્ઘાટન કરાયું હતુ. કાર્યક્રમમાં ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ, મેયર પ્રતિભા જૈન સહિતના હાજર રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us