Download Now Banner

This browser does not support the video element.

લીંબડી: ઝાલાવાડ માં રામાપીર ના નવરાત્રી નુ પણ અનેરૂ મહત્વ છે. ભલગામડા નકળંક આશ્રમ ખાતે પરંપરાગત ગત લોકમેળો યોજાયો હતો.

Limbdi, Surendranagar | Sep 1, 2025
ભાદરવી એકમ થી શરૂ થયેલા રામદેવપીરના નોરતા 1 સપ્ટેમ્બર ને ભાદરવી નોમે ભલગામડા ના મુળજી ભગતના નિવાસે થી પરંપરાગત રીતે લીલાપીળા નેજાં નીકળ્યા હતા. ભલગામડા લીંબડી વચ્ચે આવેલા રામદેવપીરના નકળંક આશ્રમ ખાતે પરંપરાગત ભવ્ય લોકમેળો યોજાયો હતો. ભલગામડા દલિત સમાજ ના અને મફતિયાપરા વિસ્તારમાં એમ બે નેજાંઓ પણ પરંપરાગત નીકળ્યા હતા. રાત્રે મંદિરે નામાંકિત ભજનીકો એ સંતવાણી ની રમઝટ બોલાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us