Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: શિહોરી ખાતેથી બાવન ગની ધજા સાથે અંબાજી જવા નીકળેલ પગપાળા સંઘનું જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી એ પ્રસ્થાન કરાવ્યું

India | Sep 4, 2025
કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ગરબી ચોકથી 52 ગજની ધજા સાથે નીકળેલા પગપાળા સંઘનું બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા એ પ્રસ્થાન કરાવ્યું હતું આજે ગુરુવારે ચાર કલાકે મળેલી વિગતો પ્રમાણે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત શિહોરી પીઆઇ સહિતના આગેવાનો અને શિહોરી વેપારી મંડળના વેપારીઓ વર્ષોથી અંબાજી જતા પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us