વાંસદા તાલુકાનું ખાટા અંબા ગામ કે જે આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારમાં જે ડુંગર ઉપર દેવીપૂજા નૃત્ય કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આદિવાસી વિસ્તારની જે પરંપરા છે આ પરંપરા વિસરાય નહિ તે માટે આ નૃત્ય યોજાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા.