Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
અનંત ચતુર્દશીએ અમરેલીમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ, બપોર બાદથી વિસર્જન કાર્યક્રમો શરૂ
Amreli City, Amreli | Sep 6, 2025
અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવના અંતિમ દિવસે આજે ભવ્ય વિસર્જન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર બાદથી તમામ તાલુકાઓ અને શહેર વિસ્તારોમાં ગજાનનજીના વિસર્જન કાર્યક્રમો શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગ સાથે શરૂ થયા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!