Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર: લાંચ કેસમાં કોમર્શિયલ ટેક્સ ઓફિસરને એક વર્ષની સજાનો હુકમ કરાયો
Jamnagar, Jamnagar | Sep 12, 2025
૨૦૧૪ની સાલમાં એક વેપારી પાસેથી ૨૦ હજારની લાંચ- લેતા ઝડપાયેલા વાણિજય વેરા કચેરીના કોમર્શિયલ ટેક્ષ ઓફિસરને એક વર્ષની સજા અને દંડનો આદેશ એસીબીની સ્પેશ્યલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો, એસીબી ની સ્પેશિયલ કોર્ટ દ્વારા હુકમ કરાયો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!