Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: ગણેશ વિસર્જન દરમ્યાન કોમી એકતાના દર્શન અને માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બટાકા પૌવા ના આયોજન

Anand City, Anand | Sep 6, 2025
આજે અનંત ચતુર્દશી તિથિએ દશ દિવસ નું આતિથ્ય માણી વિધ્નહર્તા ની વિસજૅન યાત્રા નો આઝાદ મેદાન થી ધારાસભ્ય યોગેશ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી જગત પટેલ,સુનિલ શાહ, પૂર્વ પાલિકા પ્રમુખ વિજય માસ્તર, પ્રજ્ઞેશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ, ટાઉન પીઆઇ ઝાલા દ્વારા કેસરી ઝંડી દર્શાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો.વિસજૅન યાત્રા દરમ્યાન કોમી એકતાના દર્શન થવા પામ્યા હોય મુસ્લિમ અગ્રણીઓ દ્વારા વિસર્જન યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us