Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: જોરાવર નગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી શ્રાવણી અમાસ નિમિત્તે મહાદેવજીની શોભાયાત્રા યોજાઈ અઘોરી નૃત્ય લોકોમાં આકર્ષણ

Wadhwan, Surendranagar | Aug 23, 2025
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર ખાતે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિર દ્વારા શ્રાવણ માસની અમાસ નિમિત પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ગુજરાતમાં સૌપ્રથમવાર જોરાવરનગર ખાતે આ નીલકંઠ મહાદેવજીની શોભાયાત્રામાં અઘોરી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us