Download Now Banner

This browser does not support the video element.

પાટણના હાંસાપુરમાં મારુતિ હનુમાન દાદાને 151 કિલો તેલનો અભિષેક કરાયો,પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા હાજર

Patan City, Patan | Aug 21, 2025
પાટણના હાંસાપુર ગામમાં બિરાજમાન મારુતિ હનુમાન દાદાના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં દરવર્ષે શ્રાવણ વદ તેરસના દિવસે તલના તેલનો અભિષેક કરવામાં આવે છે.જેના ભાગરૂપે ગુરુવારના રોજ 151 કિલ્લો તલના તેલનો અભિષેક તથા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નગરપાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે તલના તેલનો અભિષેક કર્યો હતો.અને હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં શ્રીફળ હોમી ધન્યતા અનુભવી
Read More News
T & CPrivacy PolicyContact Us