Download Now Banner

This browser does not support the video element.

ખેડા: સાબરમતીમાં પૂરના કારણે નદીકાંઠાના વિસ્તારમાં તારાજી સર્જાઈ, આકાશી દૃશ્યો આવ્યા સામે

Kheda, Kheda | Sep 8, 2025
ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઇ ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી કાંઠાના 10 કિલોમીટર સુધીના અભિસારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેના પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ખેડા તાલુકાના કોથાપુરા રસિકપુરા કલોલિમા સાબરમતી નદીના પાણી પરિવર્તન તારાજી સંચય છે મોટા પ્રમાણમાં ખેતી અને નુકસાન થયું છે જેની લઈ ખેડૂતો ચિંતિત થયા છે
Read More News
T & CPrivacy PolicyContact Us