Download Now Banner

This browser does not support the video element.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના સેવા કેમ્પનું ધાબાવાળી વાવ નજીક ઉદ્ઘાટન કર્યું

Palanpur City, Banas Kantha | Sep 3, 2025
પાલનપુર અંબાજી હાઈવે ઉપર આજે બુધવારે બે કલાકે વિધાનસભાના અધ્યક્ષશંકર ચૌધરીએ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત અને બનાસકાંઠા રબારી સમાજ દ્વારા અંબાજી જતા પદયાત્રીકો માટે બનાવવામાં આવેલા સેવા કેમ્પનું ઉદઘાટન કર્યું હતું અને યાત્રિકોને ભોજન હતું ત્યારે વિહોતર ગ્રુપ દ્વારા વિધાનસભા અધ્યક્ષ સન્માન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us