Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: મોટા વડાળા ગામમાં આવેલા બે મંદિરોમા તસ્કરોએ ચોરી કરી

Kalavad, Jamnagar | Sep 22, 2025
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને વેપાર કરતાં તેમજ ગામના નદીના સામા કાંઠે આવેલા મહાદેવ મંદિર અને સુરાપુરા દાદા ના મંદિરમાં ચોરી થઈ, સેવા પૂજા આપતા લલિતગીરી રતીગીરી અપારનાથી એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે, તેઓના સુરાપુરા દાદા ના મંદિર તથા મહાદેવના મંદિરમાં તસ્કરોએ ચોરી કરી નાશી છુટ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us