Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: નેશનલ હાઇવે 48 પર નબળી ગુણવત્તા વાળો બેરણા ઓવરબ્રીજ બંધ કરાયો, સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું

Himatnagar, Sabar Kantha | Sep 11, 2025
સાબરકાંઠા જિલ્લામાં થી પસાર થતાં નેશનલ હાઇવે 48 પર બનેલા બ્રિજ એક જ વર્ષમાં પોતાનું પોતપ્રકાશિ રહ્યા છે, હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર આવેલો પ્રેરણા ઓવરબ્રિજ પણ હવે સમારકામ માટે બંધ કરવામાં આવ્યું છે વર્ષ પહેલાં જ બનેલો બ્રિજ ખખડધક થઈ ગયો છે ગુણવત્તા વગરનો ડામર ઉખડી ગયો છે રોડની સાઈડો તૂટી ગઈ છે ત્યારે હવે લોકોના પરસેવાની કમાણી માતબર ટેક્સ રૂપે ઉઘરાવીને તેમાંથી બનાવેલા આબ્રિજ ના પૈસા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પોતાના ઘર ભેગા કરી રહ્યા છે નેતાઓ ત
Read More News
T & CPrivacy PolicyContact Us