Download Now Banner

This browser does not support the video element.

વાવ: લોદરાણી ગામના મણવર પરિવાર દ્વારા પગપાળા ચાલીને રામદેવરા થી રામાપીરના ઘોડલીયા ને લાવી પધરામણી કરવામાં આવી..

India | Aug 25, 2025
લોદ્રાણી ગામના શ્રવણભાઈ મણવરના જણાવ્યા મુજબ અમારો પગપાળા સંઘ છેલ્લા ઘણા વર્ષોથી ચાલીને રણુજા જાય છે. છેલ્લા ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે રામદેવપીર નું નવિન મંદિર બને તો અલખધણી ની કૃપાથી આજરોજ ભાદરવા સુદ બીજના રોજ રામદેવપીર ના ઘોડલીયાની પધરામણી થઈ ગઈ હવે ટૂંક સમયમાં રામદેવપીર ની કૃપાથી મંદિર પણ બની જશે ..
Read More News
T & CPrivacy PolicyContact Us