Download Now Banner

This browser does not support the video element.

સિહોર: શિહોરના કરકોલીયા ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા રામદેવપીર ના દર્શન કરવા પહોંચ્યા

Sihor, Bhavnagar | Sep 3, 2025
શિહોર નજીક આવેલા કરકોલીયા ખાતે રામદેવપીર નું ભવ્ય મંદિર આવેલું છે ઉપરાંત રામદેવપીર નો જન્મોત્સવ ચાલતો હોય સતત ત્રણ દિવસથી કરકોલીયા ખાતે રામદેવપીરના ભક્તોનું મેળાવડો હોય ત્યારે આ દર્શનનો લાભ લેવા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણીયા આજે રોજ પહોંચ્યા હતા અને રામદેવપીર ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us