Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ગુંદિયાળા ગામે પતિએ પત્નીની હત્યા કરી તે મામલે ડિવિઝન DYSP વી.બી. જાડેજાએ સમગ્ર મામલે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Sep 2, 2025
વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે ગઈકાલે સીમ વાડીમાં ખેત મજૂર પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને પથ્થરના ગામ મારી માર માર્યો હતો જમા પત્નીનો મોત નીપજયુ છે મોત નીપજતા જ નાના એવા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી ત્યારે આ સમગ્ર હકીકત મામલે ડિવિઝન ડીવાયએસપી વીબી જાડેજાએ બનાવ અંગે સમગ્ર હકીકત જણાવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us