પાલનપુરના ગુરુનાચોકમાં ગતરોજ રાહુલ ગાંધીના પૂતળા દહન અંગે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે યુથ કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપી કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના વિચારો અને સંસ્કાર છે જે તેમના મોટા નેતાઓથી લઈ નાના કાર્યકરોમાં જોવા મળે છે કોંગ્રેસની આ પ્રતિક્રિયા આજે રવિવારે સાંજે છ કલાકે સામે આવી છે.