Download Now Banner

This browser does not support the video element.

આણંદ: કરમસદ રામદેવપીર મંદિર ખાતે 7,000 જેટલા ભાવિક ભક્તોનો ભંડારો યોજાયો

Anand, Anand | Sep 1, 2025
આ મંદિરે દર ભાદરવા સુદ નોમના દિવસે 7000 કરતા પણ વધારે ભક્તોનો ભંડારો કરવામાં આવે છે મહાપ્રસાદ પણ ભક્તજનો જમતા હોય છે અને બીજના દિવસે અહીંયા મોટો મેળો પણ ભરાય છે અને હજારો ભાવિક ભક્તો અને ગ્રામજનો શ્રદ્ધાપૂર્વક આ ભંડારા અને મંદિરના દર્શન આવતા હોય છે અને ભગવાન દરેકને મનોકામના પૂર્ણ કરે છે તેમ પૂજારીએ જણાવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us