Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: ભમરી થી માનગઢ તરફ જતા માર્ગ ઉપર ભૂસ્ખલન માર્ગ ધસાઈ પડ્યો

Santrampur, Mahisagar | Sep 7, 2025
મહીસાગર જિલ્લાના સંતરામપુરના ભમરીથી માનગઢ તરફ જતા માર્ગ ઉપર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે આજે સવારે આ ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી ભૂસ્ખલન થતા આખે આખો માર્ગ નીચે ધસાઈ પડ્યો હતો રેલિંગ પણ નીચે ધસાઈ પડી હતી જેને લઇ અને મામલતદાર સહિતની ટીમ તેમજ માર્ગ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને જેમણે નિરીક્ષણ કર્યું હતું આ બાબતે અધિકારીએ પ્રતિક્રિયા આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us