Download Now Banner

This browser does not support the video element.

દાંતીવાડા: દાંતીવાડા થી પી જી ચૌધરી પોતાનું ફોર્મ ચકાસણી કરવા માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા..

Dantiwada, Banas Kantha | Sep 23, 2025
આજ રોજ ત્રણ કલાક આસપાસ બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં દાંતીવાડા તાલુકાના પી જે ચૌધરી ઉમેદવારી પોતાની નોંધાવી હતી તો આજરોજ પી જે ચૌધરી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાનો ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us