Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનો પરિવાર નેપાળમાં ફસાયો ત્યારે ભારત સરકાર પાસે સલામત પરત લાવા કરી માંગ

Wadhwan, Surendranagar | Sep 10, 2025
નેપાળના કાઠમંડમાં ફાટી નીકળેલ તોફાના સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના યાત્રિકો ફસાયા જેમાં આશ્રમનગર રતનપર જરાવનગર વિસ્તારમાં રહેતા વિરામભાઈ ડાભી અને તેમના પત્ની કાઠમંડુ માં ફસાયા છે હાલ તો તેઓએ વિડિયો વાયરલ કરી એક હોટલમાં હોવાનું અને સુરક્ષિત હોવાનું જણાવ્યું છે પરંતુ નેપાળની પરિસ્થિતિને રાખી સરકાર પાસે તેઓને પરત લાવવા માંગ કરી રહ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us