Install App
arvindmac291080
This browser does not support the video element.
દાંતા: અંબાજીમાં દબાણ કરાયેલા ગામ તળાવમાંથી બે તળાવો નું પંચનામુ કરવામાં આવ્યુ અંબાજીના પત્રકારની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ
Danta, Banas Kantha | Sep 20, 2025
અંબાજીના પત્રકારે ગામ તળાવો ગાયબ થયાની ફરિયાદ કરતા ગામ તળાવો પૈકી બે ગામ તળાવો ની જગ્યાનું આજરોજ પંચનામું કરવામાં આવ્યુ હતું બાકીના તળાવો નું પંચનામુ પણ પંચાયત સેક્રેટરી દ્વારા કરવામાં આવશે અને જે દબાણ હશે તે દૂર કરવામાં આવશે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!