Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: ઇકો ફ્રેન્ડલી શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધા વિશે મેયરે નિવેદન આપ્યું

Rajkot, Rajkot | Aug 27, 2025
આજે સાંજે 5:30વાગ્યાની આસપાસ નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, ઇકો ફ્રેન્ડલી ગણેશ પર્યાવરણને નુકસાન કર્તા નથી.આ ઉપરાંત, તેઓએ શહેરીજનોની મોટી સંખ્યામાં ઇકો ફ્રેન્ડલી શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us