Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: બેરણા બાદ હાજીપુર પાસે બનાવેલો ગુણવત્તા વગરનો બ્રિજ પણ વાહનો માટે બંધ કરાયો

Himatnagar, Sabar Kantha | Sep 13, 2025
ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે પર બનાવેલા બ્રિજ હવે ગુણવત્તા વગરના મટીરીયલ ની ચાડી ખાઈ રહ્યા છે ત્યારે દેરણા પાસેનું બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો આજે હાજીપુર પાસેનો બ્રિજ પણ સમારકામ માટે બંધ કરવામાં આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us