સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ કોલેજ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલા છત્તરીયાળા ના સરપંચ ના પતિ હરજીભાઇ ભગુભાઇ નાકીયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજારમાં જેસીબી લઇ સફાઈ કરતા હતા ત્યારે તેમના ગામના કેટલાક લોકો એ સામાન્ય બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ લાકડા અને પત્થર તથા પાઇપ વડે હુમલો કરી માર માર્યાનુ પ્રતિક્રિયા માં જણાવ્યું હતું.