Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: પ્રવીણભાઈ રામ માંગરોળ સહીતના ઘેળ પંથક માં આવનાર દિવસોમાં પદયાત્રા કરસે પ્રવીણ રામે આપી પ્રતિક્રિયા

Mangrol, Junagadh | Aug 27, 2025
વરસાદના કારણે નદી નાળાઓ તેમજ બંધારો ખેતર ધોવાનો સહિતના વિવિધ મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ ના ટોચના નેતા હાલમાં જ તેઓ દ્વારા ઘેટપંથકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ દ્વારા આજરોજ માંગરોળ સહિત ઘેડ પંથકના તમામ ગામડાઓની પદયાત્રા કરશે અને પીડિતોને સંબોધીને આ યાત્રા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us