Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: ઔરંગા નદી કિનારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગણેશ વિસર્જન ને લઇ તૈયારીના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું

Valsad, Valsad | Aug 27, 2025
બુધવારના 5:30કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણ ની વિગત મુજબ વલસાડના ઔરંગા નદી કિનારે આવતીકાલથી દોઢ દિવસના ગૌરી વિસર્જન શરૂ થવા જઈ રહ્યા છે.જેના ભાગરૂપે ભક્તોને કોઈ અગવડતા ન પડે તે બાબતને લઈ આયોજનના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us