Download Now Banner

This browser does not support the video element.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે અસરગ્રસ્ત ગામના લોકોને તકેદારી રાખી સર્વે કરાવવા માટેની અપીલ કરી

Palanpur City, Banas Kantha | Sep 13, 2025
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સરહદી વિસ્તારના અસરગ્રસ્ત ગામના લોકોને તકેદારી રાખી સર્વે કરાવવા માટેની અપીલ કરી હતી તેમનો આ વિડીયો આજે શનિવારે સાંજે 7:30 કલાકે સામે આવ્યો છે જેમાં તેમણે કહ્યું કે કુદરતની આપત્તિમાંથી સૌ બહાર આવ્યા છીએ ત્યારે હવે જ્યારે સરકારી મદદ મળી રહી છે ત્યારે યોગ્ય તકેદારી રાખે સર્વે કરાવવું જોઈએ.
Read More News
T & CPrivacy PolicyContact Us