Install App
arifkureshi67
This browser does not support the video element.
નાંદોદ: રાજપીપળા ખાતે સરકારી વારા પાસે કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે જેમાં મોટી મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.
Nandod, Narmada | Sep 2, 2025
રાજપીપળા સરકારી ઓવારા ખાતે વિશાળ કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે. જેમાં ખાડા સફેદ કલર નો મોટો પ્લાસ્ટિક પાસે દેવામાં આવ્યો છે અને જેમાં પાણી નદીમાંથી મોટર મારફતે ભરવામાં આવી રહ્યો છે આ તળાવમાં મોટી મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!