Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: ગણપતિ વિસર્જન દરમિયાન યુવક તાણાતાં મોત નીપજ્યું: પોલીસે સાવચેત રહેવા માટે અપીલ કરી: DYSPએ આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Sep 1, 2025
સાબરકાંઠા જિલ્લામાં ગણપતિ વિસર્જન અને પદયાત્રીઓ પસાર થઈ રહ્યા છે ત્યારે પોલીસે તમામને સાવચેત રહેવા માટે અપીલ કરી છે જોકે ગઈ કાલે ગણપતિ વિસર્જન દરમિયાન એક વ્યક્તિનું ડૂબી જવાથી મોટ થયું હતું જેને લાઇ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે જોકે આ સમગ્ર બાબતે DYSP એ આપી પ્રતિક્રિયા.
Read More News
T & CPrivacy PolicyContact Us