Download Now Banner

This browser does not support the video element.

આંકલાવ: આંકલાવ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો, 23 પ્રશ્નોનો નિકાલ કરાયો

Anklav, Anand | Aug 26, 2025
આંકલાવ ખાતે પ્રાંત અધિકારી બોરસદના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ૨૩ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે તે માટે દર મહિને જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી વર્ગ ૧ ના અધિકારીઓ ઉપસ્થિત રહે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us