Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કુંડ ખાતે જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનુરોધ કરાયો

Jamnagar City, Jamnagar | Sep 2, 2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કુંડ ખાતે જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની નાગરિકોને અપીલ. નાગરિકોને વિશાલ હોટલની પાછળ આવેલ પ્લોટ નં.98 માં તથા લાલપુર બાયપાસ ખાતે સરદાર રિવેરા પાસે બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા તંત્રનો અનુરોધ
Read More News
T & CPrivacy PolicyContact Us