Download Now Banner

This browser does not support the video element.

વેરાવળમાં આવતીકાલે 11 કેવી ભવાની ફિડરના સમારકામને પગલે બિહારી નગર સહિતના વિસ્તારોમાં પાવર ઓફ રહેશે

Veraval City, Gir Somnath | Sep 11, 2025
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા આગામી નવરાત્રી મહોત્સવના અનુસંધાને તા.12ને શુક્રવારના રોજ સવારે 09:00 થી બપોરે 01:30 સુધી 11 કેવી ભવાની ફીડરનું જરુરી સમારકામ કરવાનું હોવાથી ભવાની હોટલ, જૈન દેરાચર ચોક, ડાભોર રોડ, ગીતા-1,ટાગોર નગર, બિહારી નગર, શિક્ષક કોલોની, જીવન જ્યોત સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.સમારકામ પુર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાવર સપ્લાય ચાલુ કરી દેવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us