Download Now Banner

This browser does not support the video element.

તાલુકા કોંગ્રેસના નેતા મનીષભાઈ ભંડેરી દ્વારા પાટીદાર સમાજ ઉપર કરાયા શાબ્દિક પ્રહારો.

Amreli City, Amreli | Aug 26, 2025
અમરેલી કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીનો વિડિઓ વાયરલ : પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર અમરેલી કોંગ્રેસના યુવા નેતા મનીષ ભંડેરીનો એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેઓ પાટીદાર સમાજને અડીને કટાક્ષ કરતા કહે છે કે "શું પાટીદાર સમાજ માયકાંગલો થઈ ગયો છે કે એક બારના હાથે લોકાર્પણ કરવું પડે છે?"
Read More News
T & CPrivacy PolicyContact Us