Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: તાલુકામાં 49 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોવાનો શહેર કૉંગ્રેસ પ્રમુખ નું નિવેદન મંત્રીની રજૂઆત કરાઇ

Palitana, Bhavnagar | Sep 24, 2025
પાલીતાણા તાલુકામાં 49 આંગણવાડી ભાડાના મકાનના ચાલી રહી છે જેમાં શહેર કોંગ્રેસ ઓમદવસિંહ સરવૈયા દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા ની રજૂઆત કરી છે અને તાલુકા નો પ્રશ્ન હલ કરવા માંગ કરી છે તેમજ ભાજપ નેતાઓ કુપોષણ સુપોષણ અંતર્ગત યાત્રા કરતા હોય ખરેખર મૂળ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ તેવા આક્ષેપો કર્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us