Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે વાડી વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા ત્યારે આ મામલે ગામના સરપંચે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Sep 1, 2025
કુતિયાણા ગામના સરપંચ ભરતભાઈ કાલીયા એ જણાવ્યું હતું કેખેત મજૂરી કરતા પરપ્રાંતિય મજૂરે તેની પત્નીની હત્યા કરી હતી કોઈ અગમ્ય કારણસર બોલાચાલી તથા પથ્થરના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી ત્યારે આ અંગે જરાવનગર પોલીસને જાણ થતા જોરાવનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાસ્ટ ઓફ કબજો લઈ પીએમ અર્થે કશેડવામાં આવી હતી ત્યારે આ તમામ મામલે ગામના સરપંચ ભરતભાઈ કાલીયા એ આપી પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us