Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: નાધેડી નજીક લહેર તળાવના પાછલા વિસ્તારમાં બે મૃત્યુહેદ મળ્યા હતા, જેની ઓળખ થઈ નથી ત્યાં વધુ એક મૃતહેદ મળી આવ્યા.

Jamnagar City, Jamnagar | Aug 31, 2025
પ્રાથમિક માહિતી મુજબ પિતા અને પુત્ર તળાવમાં ડૂબી જતાં તેમના મોત નિપજ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જેમાં આશરે ૭ વર્ષના બાળક સાથે તેના પિતાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.સાંજે તળાવના પાછળના ભાગેથી બે વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ ફરી મોડી સાંજે વધુ એક વ્યક્તિનો મૃતદેહ પાણીમાંથી મળતા એક જ દિવસમાં કુલ ત્રણ લોકોના મોત થવાની પુષ્ટિ થઈ છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી નાધેડી અને આસપાસના વિસ્તારોમાં શોકનું માહોલ
Read More News
T & CPrivacy PolicyContact Us