Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં સતત ઘટાડો નોંધાયો છે.

Bharuch, Bharuch | Sep 1, 2025
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો.આજરોજ નર્મદા નદીનું જળસ્તર 14.76 ફૂટ સુધી નોંધાયું હતું.હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આજરોજ પાણીની આવક ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us