Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: મહાનગરપાલિકા અને દિનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે સ્વદેશી મેળોનુ આયોજન કરાશે

Gandhidham, Kutch | Sep 30, 2025
ગાંધીધામ મહાનગરપાલિકા અને ઇવેન્ટ પાર્ટનર દિનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, રોટરી સર્કલ પાસે,દશેરા થી દિવાળી સુધી સમયઃ-સાંજે-૦૪ કલાકે થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવશે.બહોળી સંખ્યામાં લોકોને આ સ્વદેશી મેળામાં મુલાકાત લેવા મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us